તારીખ 12/08/2024 ને સોમવાર
આજરોજ અત્રેની શાળામાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી દિલિપ આર. ભટ્ટ, શ્રી કમલેશ પટેલ, શ્રી આર.જી.પટેલ, શ્રી વી.એમ.દેસાઇ અને NSS પ્રોગ્રામ ઓફિસર શ્રી મિનહાજ વાય. માલા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસન અંતર્ગત વિસ્તૃત સમજણ આપી હતી. ત્યાર બાદ નશામુક્ત ભારત અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સદર કાર્યક્રમ સમગ્ર આયોજન NSS પ્રો.ઓ. એમ.વાય.માલા અને વ્યા.શિક્ષક શ્રી વી.એમ.દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment