Tuesday, 17 September 2024

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબ તથા સ્વચ્છતા ઇન્ચાર્જ વી એમ દેસાઈ તથા એનએસએસ ના કન્વીનર મિનહાજ માલા સાહેબ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સફાઈ અભિયાન ને સફળ બનાવ્યું હતું

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...