Saturday, 30 September 2023

આજરોજ શાળામાં યોજાયેલ સ્વચ્છતા માટે શ્રમદાનનો કાર્યક્રમ

*આજરોજ તારીખ 01/10/2023 ના રોજ શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ,જંબુસર માં 2જી ઓકટોબર,ગાંધી જયંતિ અંતર્ગત અને માનનીય વડાપ્રધાનશ્રી ના સૂત્ર  ' સ્વચ્છતા એ સ્વભાવ' ફલિત કરવાના હેતુથી શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ભટ્ટ તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વર્ગખંડો, પ્રાંગણ,લોબી વગેરેમાં મળેલ સૂચના મુજબ સવારે 10.00 થી 11.00 વાગ્યા દરમિયાન સાફ સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સામૂહિક રીતે આ પ્રવુત્તિ ખુબજ ઉત્સાહભેર હાથ ધરવામાં આવી.*

No comments:

Post a Comment

સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ શ્રીમતી એચ.એસ શાહ હાઈસ્કૂલ માં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો

આજરોજ શ્રીમતી એચએસ શાહ હાઇસ્કુલ જંબુસર ખાતે સ્વચ્છતા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત શાળાની સ્વચ્છતા તથા સેલ્ફી પોઇન્ટ સ્વચ્છતા હી સેવા નું આયોજન...